Home > દેશ અને શહેર પર એક નઝર > ” વિદેશ મા રહેતા દેશ વાસીઓ માટે”

” વિદેશ મા રહેતા દેશ વાસીઓ માટે”

આપણા દેશ મા બહુ બધા યુવાન લોકો વિદેશ મા ભણવા જાય છે , ને ત્યાની દુનિયા જોઈ ને ત્યા જ રહેવા ના સપના જુવે છે, પણ પછિ તેને ત્યાનિ દુનિયા ની હકિકત ખબર પડે છે , ત્યારે તેને દર્દ થાય છે, ત્યા તેના પર થતા હુમલા, અપમાન થી તેને ખબર પડે છે કે મારુ વતન બહુ સારુ હતુ અને પછિ તે ફરિ મોકો શોધી અહિ આવાવા મથે છે……………

 

“ફરિ એ સાન્જ સામે નઝર દોડી ગઈ,
લાગ્યુ મારા જ વતન ની ધૂળ મને છોડી ગઈ,
 
ચાહી તી સ્વપ્ન મા જે જે રન્ગીન દુનિયા,
એ જ આભાસી દુનિયા મને રોળી ગઈ,
 
પડ્યો તો ખુશી ની લહેર મા મારા વતન મા ,
પણ ખોટિ લાલસા કાદવ મા મને બોળી ગઈ,
 
 નિકળી જવુ છે બસ હવે તો અહી થી એક વાર ,
સમજી લઈશુ કે સાચી વાત થોડી મોડી થઈ”

 

  1. banuma
    August 17, 2009 at 6:42 pm | #1

    Very true.

    Sapana

  2. September 14, 2009 at 12:46 am | #2

    Please read my Navalkatha Pu Motabhai confirming this feeling at a length
    http://vijayshah.wordpress.com/pu-motabhai/

  1. No trackbacks yet.