આપણા દેશ મા બહુ બધા યુવાન લોકો વિદેશ મા ભણવા જાય છે , ને ત્યાની દુનિયા જોઈ ને ત્યા જ રહેવા ના સપના જુવે છે, પણ પછિ તેને ત્યાનિ દુનિયા ની હકિકત ખબર પડે છે , ત્યારે તેને દર્દ થાય છે, ત્યા તેના પર થતા હુમલા, અપમાન થી તેને ખબર પડે છે કે મારુ વતન બહુ સારુ હતુ અને પછિ તે ફરિ મોકો શોધી અહિ આવાવા મથે છે……………


એક વાર હાથ તારો આપી ને જો,
એક દિ એક છોકરી મળી,
i have written this poem with crying heart to stop someone to go outside fromm my city junagadh..!!
આ કરમાતા ફુલ પર એક નઝર તો નાખી જો,
ચાલ થોડી વાર નવી જિન્દગી જિવી લઈએ ,